Wednesday, November 25, 2009

હશે હજારો ભૂલ અમારી વાટ ખોટી નથી તમારી
હું તો તારું બાળક તું તો જગની પાલક,
માં સંભળાવજે જ્ઞાન ભરી અમૃત વાણી ,
કેમ રીસાણી તું અમારા થી
જગ માં પાખંડ પ્રપંચ થયા ભારી
તેથી મતિ મુન્જાની શું તારી
માનું પાયે લાગે સાથે મુક્તિ માગે
માં ચરણ માં રાખજે વાઘવાળી
કેમ રીશાની તું આરાશુર વાળી

No comments:

Post a Comment